વિશ્વ સ્વાસ્થ્ય દિવસ (world health day)  વિશ્વ સ્વાસ્થ્યસંગઠન (WHO) ના આશ્રય હેઠળ દર વર્ષે તેના સ્થાપના દિવસ૭ એપ્રિલના વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. તેનો હેતુ વિશ્વનાલોકોને આરોગ્ય પ્રતિ જાગૃત કરવાનો છે. WHO ની સ્થાપના ૭એપ્રિલ ૧૯૪૮માં કરવામાં આવી હતી. આથી દર વર્ષે ૭ એપ્રિલેવિશ્વ સ્વાસ્થ્ય દિવસ ઉજવવામાં આવે છે.વિશ્વ સ્વાસ્થ્ય દિવસઉજવવાની શરૂઆત ૧૯૫૦ થી થઇ હતી.
  વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાં ૧૯૩ સદસ્ય દેશો છે. તેનુંવડુંમથક જીનીવામાં આવે છે. ભારત પણ વિશ્વ સ્વાસ્થ્યસંગઠનનો એક સદસ્ય દેશ છે અને તેનું ભારતીય વડુંમથકભારતની રાજધાની દિલ્લીમાં આવેલ છે. દર વર્ષે વિશ્વ સ્વાસ્થ્યસંસ્થા દ્વારા જુદી-જુદી થીમ પર આરોગ્ય દિન ઉજવવામાં આવેછે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ વર્ષે ૨૦૧૬માં વિશ્વ સ્વાસ્થ્યદિવસ માટે ડાયાબિટીસને પોતાની થીમ બનાવી છે. આ થીમનેઅનુરૂપ તેઓ ડાયાબિટીસના દર્દીઓને જાગૃત કરવાની દિશામાંકાર્ય કરશે.     
 
 
No comments:
Post a Comment