PRIMARY SCHOOLS MA HAVE BALKO NE FAIL KARASHE. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનું નિવેદન. ગુણોત્સ બાદ રાજ્ય સરકારનો નિર્ણય. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને કરાશે નાપાસ. નાપાસ ન કરવાના જૂના નિર્ણયને રદ કરાશે. અત્યાર સુધી નાપાસ કરવાને બદલે ઉપલા ધોરણમાં બઢતી અપાતી હતી.
No comments:
Post a Comment